INDIA CRIMENews

ભારત અને માનવ અધિકાર ફરીયાદ નિવારણ સંઘ ના ભાવનગર શહેર પ્રમુખ ભદ્રેશભાઈ રાજપુરા અને ભાવનગર એરીયા પ્રમુખ શ્રી મયુરભાઈ મણિયાર ના નેતૃત્વમાં ભાવનગર ટીમ સાથે ફટાકડાના સ્ટોલ પરથી દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા વેચાણમાંથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી,

ભારત અને માનવ અધિકાર ફરીયાદ નિવારણ સંઘ ના ભાવનગર શહેર પ્રમુખ ભદ્રેશભાઈ રાજપુરા અને ભાવનગર એરીયા પ્રમુખ શ્રી મયુરભાઈ મણિયાર ના નેતૃત્વમાં ભાવનગર ટીમ સાથે ફટાકડાના સ્ટોલ પરથી દેવી દેવતાઓના ફોટા વાળા ફટાકડા વેચાણમાંથી દૂર કરાયા તેમજ તેમને સમજાવવામાં આવ્યા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *